ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ.
આપેલ તમામ
મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે.
ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

રમોસ (અરવલ્લી)
કરૂરા (બનાસકાંઠા)
નગરા (ખંભાત)
કાંબળી (પાટણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

હારિજ
લકખારામ
સિદ્ધપુર
સાંતલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP