Gujarat Police Constable Practice MCQ Part - 3
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
(1) મચ્છુ-વાંકાનેર
(2) હાથમતી-હિંમતનગર
(3) પૂર્ણા-નવસારી
(4) તાપી-વડોદરા

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી ?

ઔદ્યોગિક અકસ્માત
વાવાઝોડું
આતંકવાદ
પૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 માસ 28 દિવસ
2 વર્ષ 18 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 18 દિવસ
2 વર્ષ માસ 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3
1, 2, 3, 4
2, 3, 4
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP