ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? જૈન ધર્મ શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 4 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 4 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP