ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ પેટલાદ નડિયાદ સુરત રાજકોટ પેટલાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ગુણવંત આચાર્ય ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ આધ્યાનંદ ગુણવંત આચાર્ય ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ આધ્યાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP