ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
દયાનંદ સરસ્વતી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
વિનોદિની નીલકંઠ
કુમારપાળ દેસાઈ
જય વસાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

સ્મરણ ગ્રંથ
વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

હૃદયત્રિપુટી
કલાપીની પત્રધારા
કાશ્મીરનો પ્રવાસ
કલાપીનો કેકારવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ વિલ્ફ્રેડ
ન્યાયાધીશ થોમસકુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP