ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? રંગતરંગ આપેલ તમામ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ રંગતરંગ આપેલ તમામ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંત ખત્રી સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંતિ દલાલ જયંત ખત્રી સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP