GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. લોકમાન્ય તિલક2. દાદાભાઈ નવરોજી3. ગોપાલકૃષ્ણ ગોખલે4. લાલા લજપતરાય a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશનb. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી c. મરાઠાd. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - c, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે. ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે. ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે જમીનની જળ પ્રતિધારણ (water retention) ક્ષમતા ઘટાડે છે. આપેલ પૈકી કોઈ નહીં કોમ્પોસ્ટીંગ (composting) એનારોબિક (anaerobic) પરિસ્થિતિઓમાં થાય છે. આપેલ બંને તે જમીનની જળ પ્રતિધારણ (water retention) ક્ષમતા ઘટાડે છે. આપેલ પૈકી કોઈ નહીં કોમ્પોસ્ટીંગ (composting) એનારોબિક (anaerobic) પરિસ્થિતિઓમાં થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. આપેલ પૈકી કોઈ નહીં ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે. આપેલ બંને શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. આપેલ પૈકી કોઈ નહીં ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 1857ના વિપ્લવ દરમિયાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ઘડાયેલી યોજના મુજબ પ્રથમ વડોદરા પર હલ્લો કરી, ખંડેરાવને પદભ્રષ્ટ કર્યા બાદ ગુજરાતમાં અંગ્રેજોના શાસનને નાબુદ કરવાનું ધ્યેય હતું. આ યોજનામાં મુખ્ય વ્યક્તિઓ નીચેના પૈકી કોણ હતાં ? 1. મહારાજા ખંડેરાવનો સાવકો ભાઈ બાપુ ગાયકવાડ2. પાટણના મગનલાલ વાણિયા3. આણંદના મુખી ગરબડદાસ 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સૌ પ્રથમ ___ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે. અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો વિકૃત ખડકો રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો વિકૃત ખડકો રૂપાંતરિત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP