ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP