ભારતનો ઈતિહાસ (History of India)
કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.
કૃતિ
1) મેઘદૂત
2) ગીત ગોવિંદ
3) પંચતંત્ર
4) હર્ષ ચરિત્ર
લેખકો
A) વિષ્ણુ શર્મા
B) બાણભટ્ટ
C) જયદેવ
D) કવિ કાલિદાસ

1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

ડિસેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1932
નવેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

એકનાથ
તુકારામ
ભગવાનદાસ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

મદનલાલ ધીંગરા
બાલ ગંગાધર તિલક
વિનાયક સાવરકર
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP