ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય વલ્લભી નાલંદા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? બૃહદેશ્વર કોણાર્ક મહાબલીપુરમ કૈલાશનાથ બૃહદેશ્વર કોણાર્ક મહાબલીપુરમ કૈલાશનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP