Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1968 1988 1978 1939 1968 1988 1978 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. જીવા રેખા ત્રિજ્યા વ્યાસ જીવા રેખા ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? આલાપ ભટ્ટ ચિંતન ભટ્ટ નમન પારેખ ચાંદની પટવા આલાપ ભટ્ટ ચિંતન ભટ્ટ નમન પારેખ ચાંદની પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP