Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 78 165 178 156 78 165 178 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? વેરાવળ જૂનાગઢ પાટણ ધોળાવીરા વેરાવળ જૂનાગઢ પાટણ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોકસાઈડ ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોકસાઈડ ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1 ઘનમીટર બરાબર ___ ધન સે. મી. 1000 100 10,00,000 10,000 1000 100 10,00,000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે. સોનું, ચાંદી અને તાંબુ ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ તાંબુ, જસત અને નિકલ સોનું, ચાંદી અને તાંબુ ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ તાંબુ, જસત અને નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ એસ. એન. બેનર્જી દાદાભાઈ નવરોજી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP