Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

સાપુતારા
શેત્રુંજય
ગિરનાર
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

યંગ ઈન્ડિયા
હિન્દુસ્તાન
ભારત
યંગ ઈન્ડિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ખાદ્યતેલ
ડીઝલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP