Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ½ 2 4 ¼ ½ 2 4 ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ શાંતિલાલ ઝવેરી એચ. એમ. પટેલ સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ શાંતિલાલ ઝવેરી એચ. એમ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? હિંદ છોડો ચળવળ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન દાંડી માર્ચ હિંદ છોડો ચળવળ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન દાંડી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Both the women quarrelled with ___ each other each other’s others one another each other each other’s others one another ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP