Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP