Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

મ સ જ સ ત ત ગા
ય મ ન સ ભ લ ગા
મ ર ભ ન ય ય ય
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

મામલતદારશ્રીએ
સરપંચશ્રીએ
કલેક્ટરશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP