Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

નાઈટ્રોજન
આર્ગન
ક્લોરિન
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
22½%
25%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

વિલિયમ શેકસપિયર
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ક્યાં વૃક્ષનાં પાંદડાંમાંથી પતરાળી-પડિયા (દડિયા) બને છે ?

કેળ
પલાશ
ટીમરુ
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP