Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
ગાંધીજી
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

શ્રીમદ ભાગવત્ - અધ્યાય
ઓખાહરણ –કડવું
મહાભારત – પર્વ
કુરાન – આયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.9
4949
494.4
49.49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP