Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 1, 4, 9, 16, ___ ? 45 25 32 30 45 25 32 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા રાણા સરદારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? SO2 O2 CO2 H2O SO2 O2 CO2 H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP