Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરૂ
રાજેન્દ્ર પ્રસાદ
ડો. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P. જમ્મુ અને કાશ્મીર
Q. સિક્કિમ
R. અરૂણાચલ પ્રદેશ
S. હિમાચલ પ્રદેશ

P, Q અને R
P, R અને S
P, Q, R અને S
P અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતીય ફોજદારી ધારો એટલે

ક્રિમીનલ પ્રોસિજર કોડ
ઇન્ડિયન પીનલ કોડ
ઇન્ડિયન પોલીસ કોડ
ઇન્ડિયન પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP