સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

સિધ્ધરાજ જયસિંહ
અજયપાલ
કુમારપાલ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
સ્વરાજ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
બાયપાસ ઈન સીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP