સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

આ બધા જ
સૌથી ઉપરના
મધ્યમના
સૌથી નીચેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

અભિયાન
અખંડાનંદ
બુધ્દ્રિપ્રકાશ
નવનીત સમર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?

શ્રીરામ ફર્ટિલાઇઝર
એફ.સી.આઈ.
એગ્રો સર્વિસ સેન્ટર
ઈફકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP