Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

મુળરાજ -૨
કુમારપાળ
અજયપાળ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક
જયશંકર સુંદરી
રણછોડલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ?

19 વર્ષ
17 વર્ષ
21 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ?

કંડલાથી સાપુતારા
સાપુતારાથી દ્વારકા
ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP