Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
તકસીરવાર ઠરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ
જીલ્લા પોલીસ અધિક્ષક
ડી. વાય. એસ. પી.
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
બધાજ સંજોગોમાં (A), (B) અને (C)
જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારત દેશના બંધારણીય વડા છે –

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP