ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? ગુર્જર અપભ્રંશ પશ્ચિમ રાજસ્થાની અપભ્રંશ મારુ ગુર્જર ગુર્જર અપભ્રંશ પશ્ચિમ રાજસ્થાની અપભ્રંશ મારુ ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરદેશ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? મહિપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ મહિપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP