GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?
ઉમર (વર્ષમાં) 10 15 14 8 12
છોકરાઓની સંખ્યા 3 2 6 4 5

આપેલ પૈકી એક પણ નહીં
10.8
12
11.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ પૈકી કોઇ નહી
આ ઘટના વધતા જતા જન્મ દર અને વસ્તીના વય માળખામાં કામ કરતી પુખ્ત વય તરફ પરિણામે પલટાની સાથે થાય છે.
આપેલ બંને
ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ?
i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે.
ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે.
iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે ?

દાંડી કૂચ - પ્રથમ ગોળમેજી પરિષદ - ગાંધી ઇરવીન કરાર - કોમી ચુકાદાની જાહેરાત
પ્રથમ ગોળમેજી પરિષદ - કોમી ચુકાદાની જાહેરાત - દાંડી કૂચ - ગાંધી ઇરવીન કરાર
પ્રથમ ગોળમેજી પરિષદ - દાંડી કૂચ - કોમી ચુકાદાની જાહેરાત - ગાંધી ઇરવીન કરાર
પ્રથમ ગોળમેજી પરિષદ - દાંડી કૂચ - ગાંધી ઇરવીન કરાર - કોમી ચુકાદાની જાહેરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?

ડૉ.બી. આર. આંબેડકર
કિશોરીલાલ મશરુવાલા
ઠક્કર બાપા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP