Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

9600
10000
8000
9680

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1942
આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1938
ઈ.સ. 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ?

વોસ્ટોક – 1
એપોલો - 1
વેનેરા - 1
વેનેરા- 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જક્ષણી કોની ટુંકી વાર્તા છે ?

ત્રિભુવનદાસ લુહાર
કાકા કાલેલકર
રામનારાયણ પાઠક
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP