DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?

જમ્મુ -કાશ્મિર અને આસામ
હિમાચલ અને પંજાબ
બિહાર અને મેઘાલય
અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

મીનળ દેવી
રાણી ઉદયમતી
રાણી રૂડાબાઈ
નાઈકા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP