Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

લાભશંકર ઠાકર
ગૌરીશંકર જોષી
સ્વામી આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ?

રાજસ્થાન – જયપુર
મેઘાલય - ઐઝવાલ
અસમ - દિસપુર
મણિપુર – ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિસ્ટન સ્મિથે કયા શાસકને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું ?

કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
રામગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP