Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

કર્મવીર
ક્રાંતિવીર
અગ્નિવીર
બાલવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

58
60
49
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

મૂળરાજ સોલંકી
અજયપાળ સોલંકી
વિજયદેવ સોલંકી
ઋષભદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ હણવી
શાંતિ થવી
વિસામો લેવો
આડોડાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP