વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે.
ધારો કે છાપેલી કિંમત = 100%
વળતર = 10%
10% 5
100% (?)
100/10 × 5 = રૂ. 50
છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય?
નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ?
ધારો કે મૂળ કિંમત = 100 રૂ.
વળતર બાદ કિંમત = 100 × (90/100) × (80/100) × (60/100) = 43.2 રૂ.
કુલ વળતર = 100 - 43.2 = 56.8 %
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?