GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય વર્ષના અંતે, દેવાદારો રૂ. 1,00,000 અને ઘાલખાધ અનામત ખાતું રૂ. 7,000 છે. દેવાદારો પાસેથી મળવાપાત્ર રમનું અંદાજી ચોખ્ખું વાસ્તવિક મૂલ્ય શું છે ?

રૂ. 7,000
રૂ. 1,00,000
રૂ. 1,07,000
રૂ. 93,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.
તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP