ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

દિક્કાલ - તત્પુરુષ
મડાગાંઠ - કર્મધારય
દુઃખ વિયોગ - મધ્યમપદલોપી
ત્રિકાલ - બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગાર ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP