ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વ્યં + જન વિ + અંજન વી + અંજન વ્ય + અંજન વ્યં + જન વિ + અંજન વી + અંજન વ્ય + અંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? સોરઠો માલિની દોહરો ઇન્દ્રવજા સોરઠો માલિની દોહરો ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નિતી નિતિ નીતી નીતિ નિતી નિતિ નીતી નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી વિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી વિકારી પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ખોટો રૂપિયો ચળકે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP