ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ?

ધૂમકેતુ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?

ચતુર્થી વિભક્તિ
તૃતીયા વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
પ્રથમા વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP