ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.
ગુનેગાર ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે?

ક્રમવાચક
પ્રમાણવાચક
આવૃત્તિસૂચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP