Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
40 મીટર
25 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

રમણભાઈ નીલકંઠ
મણીશંકર ભટ્ટ
ઈશ્વર પેટલીકર
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

આર્ય સમાજ
સત્યશોધક સમાજ
આત્મીય સભા
બ્રહ્મો સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

એન્થ્રેસાઈટ
ધુમાડીયો
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP