ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

સમયવાચક
નિશ્ચયવાચક
સંભાવનાવાચક
રીતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

યતિ : 12મા અક્ષર
મસજસતતગાગા
અક્ષરમેળ છંદ
અક્ષરસંખ્યા : 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP