ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

જે જન્મે છે તે મૃત્યુ પામે છે
કરવાનું કાર્ય ન કરે
ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
જેવું જે કરે તેવું જ ભોગવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
ત્યાગ કરો અને સુખ ભોગવો
વહેમ રાખનારનો વિનાશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP