ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે
વાંચ્યું પણ આવડ્યું નહીં
વાંચશો તો પાસ થશો
વાંચ્યું તેથી આવડ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP