ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચ્યું તેથી આવડ્યું વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચ્યું તેથી આવડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ? અક્ષરસંખ્યા : 19 યતિ : 12મા અક્ષર અક્ષરમેળ છંદ મસજસતતગાગા અક્ષરસંખ્યા : 19 યતિ : 12મા અક્ષર અક્ષરમેળ છંદ મસજસતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વ્યતિરેક વિરોધાભાસ શ્લેષ અપહ્યુતિ વ્યતિરેક વિરોધાભાસ શ્લેષ અપહ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા હરિગીત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP