ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોરનું ઈંડું ચીતરાઈ જ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

દ્રવ્યવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP