ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નગીનદાસ મારફતિયા
નંદશંકર મહેતા
નર્મદ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ
વર્ગાસ એ. વાલેસ
કાર્લોસ જોસે વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP