GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ કયો છે ? KB, MB, GB, TB TB, GB, MB, KB MB, KB, GB, TB TB, GB, KB, MB KB, MB, GB, TB TB, GB, MB, KB MB, KB, GB, TB TB, GB, KB, MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.1 સેકન્ડ 0.2 મિનિટ 0.25 સેકન્ડ 10 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ 0.25 સેકન્ડ 10 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની વિષુવવૃતિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ___ માઈલનો તફાવત છે. 22 13 17 3950 22 13 17 3950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 64 આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 આર્ટિકલ - 57 આર્ટિકલ - 64 આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 આર્ટિકલ - 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. ભગવાન પરશુરામ મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP