GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -143
આર્ટીકલ -151
આર્ટીકલ -148
આર્ટીકલ -145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

જડેશ્વર વન
શહીદ વન
હરિહર વન
નાગેશ વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

વડાપ્રધાનને
લોકસભાના અધ્યક્ષને
નાણાપંચના અધ્યક્ષને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?

આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.
તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP