GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

સ્ટેરિન્સ
ઈન્સ્યૂલિન
સ્ટ્રેપ્ટોકાયનેઝ
સાઈકલોક સ્પોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
સત્તાનાથન સમિતિ
રામનંદન સમિતિ
રંગનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

નકળંગનો મેળો
ભવનાથનો મેળો
ઘેડનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP