GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ? સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Find the adverb in the following sentence :If you walk backwards, you may trip and fall. may backwards fall If may backwards fall If ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the voice :It was high time to remove the Article - 370 It was to be high time to remove Article - 370 King time was there to be removed Article - 370 It was high time for the Article - 370 to be removed. Article - 370 was to be remove at high time. It was to be high time to remove Article - 370 King time was there to be removed Article - 370 It was high time for the Article - 370 to be removed. Article - 370 was to be remove at high time. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -151 આર્ટીકલ -148 આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -151 આર્ટીકલ -148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP