ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ?

સાબરમતી અને કંઠી
શેઢી અને મહી
નર્મદા અને ઢાઢર
વાત્રક અને સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
એનરોન પ્રોજેક્ટ શાના માટે છે ?

અનાથ બાળકો
ધરતીકંપ પછી પુનઃ વસાવટ
નહેર યોજના
વીજળી પાવર ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP