GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી ? આલાર કાલામ કશ્યપ સારી પુત્ર ચન્ના આલાર કાલામ કશ્યપ સારી પુત્ર ચન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો. ભેડિયો સિંકી બંજોટી ઓટલી ભેડિયો સિંકી બંજોટી ઓટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.a. અટીસોમટીસોb. આંટીફાંટીc. પોસાપોસd. લટ્ટુ જાળ i. ભમરડા રમતii. લખોટી રમતiii. સંતાકૂકડી રમતiv. સાતતાળી રમત a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ? જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર શ્રી નારાયણ ગુરૂ બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર શ્રી નારાયણ ગુરૂ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય સંસદીય પ્રણાલીમાં વિવિધ પ્રકારના વિધેયકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Financial bills)ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે. નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Financial bills)ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે. નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ? રૂ. 6,400 રૂ. 7,200 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 8,000 રૂ. 6,400 રૂ. 7,200 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 8,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP