ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
રઈશ મણિયાર
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ગઝલ સંહિતા
ફટફટિયું
અખંડ ઝાલર વાગે
ખારાં ઝરણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP