ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ
વિનેશ અંતાણી
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

ધીરુબેન પટેલ
વર્ષાબેન અડાલજા
સરોજબેન પાઠક
વિદ્યાગૌરી નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP