ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ભદ્રંભદ્ર રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નરેન બારડ નીતા રામૈયા મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નરેન બારડ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. પરિત્રાણ આંતરયાત્રા અભિષેક નાનું ઘર પરિત્રાણ આંતરયાત્રા અભિષેક નાનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP