ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? રાઈનો પર્વત હાસ્યમંદિર ભદ્રંભદ્ર શોધ રાઈનો પર્વત હાસ્યમંદિર ભદ્રંભદ્ર શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તલગાજરડા તળાજા વીરપુર શિનોર તલગાજરડા તળાજા વીરપુર શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધંધૂકા ધોળકા પાટણ બાવળા ધંધૂકા ધોળકા પાટણ બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1973 1972 1971 1974 1973 1972 1971 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP