ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ન્હાનાલાલ ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી અનિલ જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? લાભશંક્ર ઠાકર રમેશ પારેખ સુરેશ જોષી હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર રમેશ પારેખ સુરેશ જોષી હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ત્રિભુવનદાસ લુહાર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા દક્ષેશ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા ભરૂચ કપડવંજ પાટણ પાલીતાણા ભરૂચ કપડવંજ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP