ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર સુરત અમરેલી રાજકોટ ભાવનગર સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? શારદા મોંઘી સાવિત્રી જીવી શારદા મોંઘી સાવિત્રી જીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા પ્રફુલ્લ દવે શ્યામ સાધુ એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ પ્રફુલ દવે ધૂમકેતુ મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ પ્રફુલ દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP