ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. અબ્દુલ ગની ઇલિયાસ ગની હુસેન ગની કરીમ ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની હુસેન ગની કરીમ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP