Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 1 0(Zero) 999 1000 1 0(Zero) 999 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી હનુમાન જયંતિ જન્માષ્ટમી મહા શિવરાત્રી રામનવમી હનુમાન જયંતિ જન્માષ્ટમી મહા શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. રવિ ભાસ્કર દિનેશ મયંક રવિ ભાસ્કર દિનેશ મયંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.08 0.8 0.04 0.008 0.08 0.8 0.04 0.008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP