Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
હનુમાન જયંતિ
જન્માષ્ટમી
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP