Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

ઝાંસીની લડાઈ
પ્લાસીની લડાઈ
મૈસોરની લડાઈ
અવધની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

છત્તીસગઢ - રાયપુર
આંધ્ર પ્રદેશ - અમરાવતી
મેઘાલય – શિલોંગ
અરૂણાચલ પ્રદેશ – દિસપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP