GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.

રશિયા
ફ્રાન્સ
જર્મની
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સૌપ્રથમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડીંગ વ્હીલ ચેર (Standing wheelchair) ___ દ્વારા વિકસાવવામાં આવી છે.

IIT મદ્રાસ
IIT હૈદરાબાદ
IIT ગુવાહાટી
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ?
i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી.
ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે.
iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

ફક્ત i અને ii
આપેલ પૈકી એક પણ નહીં
i, ii, iii અને iv
ફક્ત iii અને iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉમદા વાયુઓ (Noble Gases) ધરાવતા તમામ ગેસ લેસર (Gas Lasers) એક્ઝઈમર લેસર (excimer lasers) તરીકે પણ ઓળખાય છે.
ii. અર્ધવાહક લેસર લેડ ફંક્શનીંગના સિધ્ધાંતોને સમાવિષ્ટ કરે છે.
iii. ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ એમ્પલીફાઈંગ માધ્યમ તરીકે કરે છે.

ફક્ત i
ફક્ત ii અને iii
i, ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

આપેલ તમામ
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.
મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP