ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

ચરિત્રાત્મક
સંવેદનશીલતા
ચિંતનાત્મકતા
ચિત્રાત્મકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP