ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભરતમુનિ ભાસ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ભાસ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા રમણીક અરાલવાળા અનિલ જોષી કૈલાસ બાજપેયી કિશોર મકવાણા રમણીક અરાલવાળા અનિલ જોષી કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? સુંદરમ્ દલપતરામ ઉમાશંકર જોશી કલાપી સુંદરમ્ દલપતરામ ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP