ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ગુણવંત આચાર્ય ભિક્ષુ અખંડાનંદ આધ્યાનંદ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ભિક્ષુ અખંડાનંદ આધ્યાનંદ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP