ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. શિવાલિની રાસરંગિણી ભવ્યેષા નિર્ઝરિણી શિવાલિની રાસરંગિણી ભવ્યેષા નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? કૃષ્ણાવતાર અમૃતા પ્રસૂન સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર અમૃતા પ્રસૂન સ્નેહમુદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધંધૂકા ધોળકા પાટણ બાવળા ધંધૂકા ધોળકા પાટણ બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP