ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

નગીનદાસ તુળજાદાસ મારફતિયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP