ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP