ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ નવલકથા કવિતા આત્મકથા નિબંધ નવલકથા કવિતા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? શ્રીરંગ અવધૂત બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી દાસી જીવણ શ્રીરંગ અવધૂત બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP