ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

સ્વામી આનંદ
દર્શક
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

સુંદરમ્
ડૉ.પ્રકાશ દવે
પ્રહલાદ પારેખ
કૃષ્ણ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
નાનાભાઈ ભટ્ટ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP