ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

નીતા રામૈયા
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP