ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? ૨.વ. દેસાઈ લાભશંકર ઠાકર હરકિશન મહેતા જયન્ત પાઠક ૨.વ. દેસાઈ લાભશંકર ઠાકર હરકિશન મહેતા જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી સ્વામી રામદાસ ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ રાજા રવિ વર્મા પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP