ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

બાપુલાલ નાયક
સી.સી.મહેતા
રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
ધીરુબેન પરિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

લુઢકી જવું
માર્ગ કરવો
કરમ ફૂટેલા હોવા
પગ ભારે થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP