ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? સિદી કોટવાલિયા ધાનક પઢાર સિદી કોટવાલિયા ધાનક પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બાદરાયણ ભારવી ભવભૂતિ બિલ્હણ બાદરાયણ ભારવી ભવભૂતિ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP