ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? દર્શક રણછોડભાઈ ઉદયરામ દવે ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી દર્શક રણછોડભાઈ ઉદયરામ દવે ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP