ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા મુકુલ કલાર્થી અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? અખો ભાલણ શામળ દાસીજીવણ અખો ભાલણ શામળ દાસીજીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP