ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? ત્રિભુવનદાસ લુહાર ગીજુભાઈ બધેકા નગીનદાસ પારેખ રમેશ પારેખ ત્રિભુવનદાસ લુહાર ગીજુભાઈ બધેકા નગીનદાસ પારેખ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી શામળ પ્રેમાનંદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી શામળ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી પ્રાચીના ગોરજ નિશિથ ગંગોત્રી પ્રાચીના ગોરજ નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ધૂમકેતુ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ધૂમકેતુ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP