ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગુજરાત સરકાર
કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેકઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
કાન્તિ ભટ્ટ
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

રવિશંકર રાવળ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP