ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

ભોજરાજ
વિક્રમસિંહ
રાણા સંગ્રામસિંહ
રાવ દુદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

નર્મદ
કરસનદાસ મૂળજી
દાદાભાઈ નવરોજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP