ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

સૂપડું સવા લાખનું...
મન મોર બની થનગાટ કરે...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ
નર્મદ સાહિત્યસભા
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP