ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

વિનોદિની નીલકંઠ
જય વસાવડા
કુમારપાળ દેસાઈ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

દામોદર ખુશાલકર બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

રમણિક સામેશ્વર
નાનાભાઈ ભટ્ટ
અનિલ ચાવડા
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
શ્રી ચિત્રભાનુજી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

બાનો વાડો - નાટક
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
આવ, ભાણા આવ ! - હાસ્યકથા
વલયની અવકાશી સફર - આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP