ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
કુમારપાળ દેસાઈ
જય વસાવડા
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

ગુજરાત સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
નર્મદ સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
સમરસ બિંદુ
ભવાની રૂપરેખા
મનની વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP