ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ગંગાસતી ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા ગંગાસતી ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો મીરાબાઈ નારદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી આનંદ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી આનંદ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP